હવન નુ જેમ ધાર્મિક રિતે મહત્વ છે એમ જ વૈજ્ઞાનિક રિતે પણ છે
પૂજા પાઠ અને હવન દરમિયાન
અગ્નિમાં હોમવામાં આવેલી
હવન સામગ્રીમાંથી થતો ધૂમાડો
વાતાવરણને શુધ્ધ કરે છે.
જેના કારણે બિમારી ફેલાવાની શક્યતા ઘટી જાય છે.
રાષ્ટ્રીય વનસ્પતિ અનુસંધાન સંસ્થાના વરિષ્ઠ વિજ્ઞાની
ડૉ. ચંદ્રશેખર નૌટિયાલે જણાવ્યું કે
લાકડાં અને ઔષધીય સામગ્રી, જડીબૂટ્ટીઓ,
જેને સામાન્ય ભાષામાં હવન સામગ્રી કહેવામાં આવે છે
તેને એક કરીને અગ્નિમાં હોમવાથી
વાતાવરણમાં શુધ્ધતા આવે છે.
હવનની અસર માણસો પર તો સકારાત્મક રહે જ છે
પણ સાથે ખેતીમાં પણ તેની પોઝિટિવ અસર જોવા મળે છે.
Source :ગુજરાતી ટાઈમ્સ વર્તમાન પત્ર
ॐ ॐ ॐ
Casino Site | All the facts about online gambling - Choegocasino
ReplyDeleteCasino Site. Casino Site. Online 1xbet korean Casino. Top 샌즈카지노 5 Online Casino Games. Online Sportsbook. Online Casino. 카지노사이트 Sports Betting.