આજકાલ અનેક લોકોને ઘડિયાળ પહેરવાનો શોખ હોય છે. જો કે મોટાભાગના લોકો ઘડિયાળ પોતાના ડાબા હાથમાં પહેરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યુ છે કે, લોકો શા માટે ઘડિયાળ ડાબા હાથમાં પહેરે છે? તો આજે અમે તમને જણાવીએ છીએ એ માટેનું કારણ.
પહેલાના સમયમાં ઘડિયાળ હાથમાં નહીં પરંતુ ખિસ્સામાં મુકવામાં આવતી હતી. તમે પણ જૂના જમાનાની ચેનવાળી ઘડિયાળો જોઇ હશે જેને ખિસ્સામાં રાખવામાં આવતી હતી. અને ખિસ્સામાંથી નિકાળીને તેમાં સમય જોવામાં આવતો હતો. પરંતુ કહેવાય છે કે કેટલાક લોકો આ ચેનવાળી ઘડિયાળ હાથમાં પહેરવા લાગ્યા અને આ હાથમાં ઘડિયાળ પહેરવાનું ચલણ શરૂ થવા લાગ્યું.
એક સર્વેના જણાવ્યા અનુસાર ડાબા હાથમાં ઘડિયાળ પહેરવાનું મુખ્ય કારણ એ છે કે, મોટાભાગના લોકો પોતાના ડાબા હાથથી વધારે કામ નથી કરતા હોતા. જ્યારે તમારો જમણો હાથ વ્યસ્ત હોય છે તો તે દરમિયાન ડાબા હાથમાં સમય જોવો ઘણો સરળ રહે છે અને કામ પણ જમણા હાથથી ચાલતું રહે છે.
તમને જણાવી દઇએ કે, જમણાં હાથથી બીજા કામ કરવાથી તમારી ઘડિયાળ પણ સુરક્ષિત રહે છે અને તેનું ગંદુ થવું, સ્ક્રેચ લાગવા અને કામની જગ્યા જેમ કે ટેબલ પર અથડાવવાની સંભાવના પણ ઓછી રહેતી હોય છે.
The information is very good and very useful. I really like it and I am also waiting for the post information. And do not forget my friends visit my website :) thank you
ReplyDeleteObat Tradisional Flek Paru Paru
Obat Tradisional Gula Darah Tinggi
Cara Menyembuhkan Kelenjar Getah Bening
Obat Mata Katarak
Cara Menyembuhkan Kanker Darah
Cara Menyembuhkan Luka Bakar
Cara Mengatasi Benjolan Di Ketiak
Obat Tradisional Bronkitis
Obat Tradisional jantung Berdebar
THANKS BROTHER
ReplyDelete