Blogger Tricks
  • સંદેશ સમાચારપત્ર
  • કેલેન્ડર અને મુહુર્ત
  • L.I.C. નું પ્રિમીયમ ભરવા માટે
  • બાળકો નું બ્રમ્હાંડ
  • ઓનલાઇન ટેક્સ પેમેન્ટ
  • નોકરીની જાહેરાતો માટે RIJADEJA
  • ડ્રાઇવીંગ લાયસન્સની ઓનલાઇન પરીક્ષાનો ડેમો
  • તમે કરેલ સ્પીડપોસ્ટ કે રજીસ્ટર એડી ની માહીતી મેળવો
  • ઓજસ ગુજરાત જોબ પોર્ટલ
  • મોબાઇલ ની કિંમત જાણો
  • ડાઉનલોડ ગુજરાતી ડોટકોમ એમપીથ્રી
  • ડાઉનલોડ એમપીથ્રી સોન્ગ્સ
  • મતદાર યાદી
  • ચેસ ઓનલાઇન
  • ફન વીથ નોલેજ
  • જનરલ નોલેજ ( સેકન્ડમાઇન્ડ )
  • સાપસીડી ઓનલાઇન
  • મારીયો ઓનલાઇન
  • ક્વિઝ ટ્રી
  • શેપર્ડ સોફ્ટવેર બાળકો માટે
  • ગુજરાતી ડીક્શનરી
  • નવા રેશનકાર્ડ માટે
  • ગુજરાત ક્વીજ
  • દુનીયા આંગળીના ટેરવે, અમેઝીંગ થ્રીડી વર્લ્ડ
  • એરીયા વાઇઝ પીનકોડ શોધો
  • ફોન્ટ ડાઉનલોડ કરવા માટેની સાઇટ
  • ડાઉનલોડ વિન્ડોઝ સોફ્ટવેર
  • ગાનાડોટકોમ
  • રીડ ગુજરાતીડોટ કોમ
  • આરોગ્ય ડોટકોમ
  • સ્વાદ ઇન્ડીયાડોટ કોમ
  • મફત sms મોકલવા માટે
  • ફ્રી જોબ એલર્ટ
  • નેટ જગત
  • ગુજરાત રોજગાર સમાચાર
  • આસ્ક સફર
  • STD કોડ શોધો
  • બાળકોના નામ જાણો
  • ગુજરાત ગાર્ડીયન ગુજરાતી ન્યુઝપેપર
  • એક્સેલ ફાઇલ ફન
  • વેબદુનીયા ગુજરાતી
  • Sunday 15 June 2014

    ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?


    રામ ક્રિષ્ણ પરમ હંશે એક દ્રષ્ટાંત આપ્યું છે.એક શિષ્યે એના ગુરુ ને પૂછ્યું,''ઈશ્વર ને પ્રાપ્ત કેવી રીતે કરાય?કેટલી આતુરતા જોઈએ?''

    ગુરુ એ કહ્યું,''એ શબ્દો થી વર્ણન થઇ શકે એમ નથી.. એ અનુભવ થી સમજાય..હું તમને ક્રિયાત્મક સમજાવીશ.''
    એક દિવસ ગુરુ શિષ્ય નદીમાં સ્નાન કરવા ગયા.શિષ્ય એ જેવી જળમાં ડૂબકી મારી એટલે ગુરુ એ તેનું મસ્તક જળમાં પકડી ને ઉપર થી દબાવ્યું.પાણી ની અંદર શ્વાસ ના લેવાવાથી શિષ્ય નો જીવ મૂંજાવા લાગ્યો. તે પાણી માં હાથ પગ પછાડી તરફડવા લાગ્યો.એ એકદમ વ્યાકુળ થઇ ઉઠ્યો.ત્યારે ગુરુ એ એને છોડ્યો.શિષ્ય બહાર આવ્યો એટલે એના પહેલા ગુરુએ એને પૂછ્યું,''કેમ પ્રાણવાયું વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા?.''શિષ્યે કહ્યું પ્રાણ અકળાવાની વાત જવા દ્યો.મને લાગ્યું હમણા મારા પ્રાણ નીકળી જશે''.

    ગુરુએ કહ્યું ,''બસ ઈશ્વર ને મેળવવા માટે આવો જ તરફડાટ જોઈએ.
    પાંખો નહિ આવેલા બચ્ચા જેમ માં ને જોવા આતુર હોઈ.
    ભૂખે ટલવળતા નાના વાછરડાઓ જેમ ગાય ના સ્તનપાન માટે આતુર હોઈ.
    જેમ પરદેશ ગયેલા પતિ ને જોવા પત્ની વ્યાકુળ હોઈ.એવી આતુરતા જો આપણાં માં આવે તો ઈશ્વર આપણને દર્શન આપે..

    (ચતુશ્લોકી ભાગવત નો એક શ્લોક)
    Ads by OnlineBrowserAdvertisingAd Options

    No comments:

    Post a Comment